અંકલેશ્વર શહેરમાં બિસ્માર રોડ-રસ્તાથી પ્રજા ત્રાહિમામ, સારા રસ્તા માટે જોવાતી રાહ..!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે પ્રજા પરેશાન થઇ ઉઠી છે, ત્યારે ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે તેની કાગડોળે જનતા રાહ જોઈ રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે પ્રજા પરેશાન થઇ ઉઠી છે, ત્યારે ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે તેની કાગડોળે જનતા રાહ જોઈ રહી છે.
ભરૂચમાં નંદેલાવથી સ્ટેશન રોડને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,
ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે.
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું હતું,પૂરની થપાટ માંથી ઉભા થતા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી એમ લાગી રહ્યું છે
ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગો અને ટ્રાફિકજામની પરિસ્થિતિ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી