PM મોદી આજથી 2 દિવસ મોરેશિયસના પ્રવાસે, 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં આપશે હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે હિંદ મહાસાગરમાં આવેલા દેશ મોરેશિયસની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. 2 માર્ચે મોરેશિયસના 57મા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે હિંદ મહાસાગરમાં આવેલા દેશ મોરેશિયસની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. 2 માર્ચે મોરેશિયસના 57મા
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ. રવિવારે સવારે તેમણે છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ કરી.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,
નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું
PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે.
ફિલ્મ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ડિરેક્ટરે પીએમને તેમના પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું. આ મુલાકાતની તસવીરો સોશિયલ