PM મોદીએ બદલી સોશિયલ મીડિયા એકાઉન્ટની DP, દેશવાસીઓને કરી આ ખાસ અપીલ..!
ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ PM મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.
ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ PM મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરવામાં આવશે.
વિશ્વની કેટલીક ઉદ્યોગ જગતમાં ચર્ચામાં રહેલી ઇમારતો કરતાં પણ ડાયમંડ બુર્સ સૌથી વધુ આકર્ષણ ઊભું કરવામાં સફળ રહી છે.