PM મોદી 32 દિવસમાં બીજી વખત ઝેલેન્સકીને કેમ મળ્યા? મોટી યોજનાનો ખુલાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32 દિવસમાં બીજી વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32 દિવસમાં બીજી વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે ભારત સાથે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
દુનિયા | Featured | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા છે.
PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા થોડા મતો માટે આસ્થા અને સંસ્કૃતિને જોખમમાં મૂકી શકે છે.
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આવો જાણીએ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.. કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતા...
ગુજરાત | Featured | સમાચાર, pm મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ