ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા નજીક સુરતના પિતા પુત્રએ કર્યો આપઘાત
ભરૂચના ઝધડિયા તાલુકાના ઉમલ્લા નજીક કામરેજના પિતા પુત્રએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચના ઝધડિયા તાલુકાના ઉમલ્લા નજીક કામરેજના પિતા પુત્રએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
બિહારમાં નશાબંધી લાગુ કરવામાં આવી છે,પરંતુ તેમ છતાં ઝેરી દારૂ પીવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે,
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. એ બાદ આજે જામનગરમાં એકસાથે એકજ પરિવારની 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો
વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.
પ્રેમી પંખીડાએ એક ન થઈ શકવાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો
વધુ પડતું મીઠું કે ખાંડ શરીર માટે યોગ્ય નથી, વધુ પડતાં મીઠા કે ખાંડના ઉપયોગથી ઘણી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે.