અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ પોલીસે શું કામ ભર્યું આવું પગલું
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે.
અમદાવાદ શહેરમાં અસલાલી પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગોડાઉન ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી હતી.
પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે રેન્જ I. G અશોક યાદવની અધ્યક્ષતામાં ભાવનગર રથયાત્રા સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
છેલ્લા અનેક દિવસોથી અમદાવાદમાં પોલીસ ડ્રગ્સ વેચનાર લોકોને ઝડપી રહી છે ત્યારે શહેરના કાલુપુર વિસ્તારમાં રથયાત્રાના અનુસંધાને પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી
સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
ભાવનગર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હવે ટ્રાફિક પોઇન્ટ પર પોકેટ કેમેરા સાથે ફરજ બજાવતા જોવા મળશે.