બદલાતા હવામાન અને પ્રદૂષણથી નવજાત શિશુનું સ્વાસ્થ્ય બગડી શકે છે
બદલાતા હવામાન માં બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે બદલાતા હવામાન અને વધતું પ્રદૂષણ આ રોગને વધુ ગંભીર બનાવી શકે છે. બાળકો વધુ બીમાર.
બદલાતા હવામાન માં બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે બદલાતા હવામાન અને વધતું પ્રદૂષણ આ રોગને વધુ ગંભીર બનાવી શકે છે. બાળકો વધુ બીમાર.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વરિષ્ઠ અધિકારીઓ સાથે આનંદ વિહાર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પર્યાવરણ મંત્રી ગોપાલ રાય પણ હાજર હતા. આ દરમિયાન તેમણે સરકારની યોજના વિશે જણાવ્યું.
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.
અતિશય ગરમીના કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે
દિવાળી પહેલા હવામાનમાં પલટો આવતા દિલ્હી-NCRના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત મળી.
દેશની રાજધાની દિલ્હી બાદ હવે દિલ્હી NCRમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પણ શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.