સુરેન્દ્રનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાણાગઢની પઢાર રાસ મંડળીને એવોર્ડ એનાયત કરાયો...
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.PMએ બપોરે 3.53 વાગ્યે બોલવાનું શરૂ કર્યું.
અમદાવાદ ખાતે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટી અને રાજનાયક મુલાકાત લઈ રહ્યા છે
જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકીય અદાવતે હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ