મુઈઝુના શબ્દો ફરી બગડ્યા, 'ટૂંક સમયમાં માલદીવમાં એક પણ વિદેશી સૈનિક નહીં રહે'..!
ચીન તરફ ઝુકાવ ધરાવતા મુઈઝુ ભારતીય સૈનિકોને દેશની બહાર મોકલવાનું વચન આપીને ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા.
ચીન તરફ ઝુકાવ ધરાવતા મુઈઝુ ભારતીય સૈનિકોને દેશની બહાર મોકલવાનું વચન આપીને ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા.
ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદને અવગણીને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના 75માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના 1,370 ખેલાડીઓનું ઓક્સન યોજાયું હતું.
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા,
ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે.
જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી હત્યા કરનારને સખત સજા તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.