અંકલેશ્વર: ભર શિયાળે નોટીફાઇડ વિસ્તારમાં ૩૫ દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદભવશે
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.
આજના સમયમાં પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ (PCOD) ની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ટીનેજ છોકરીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
જેમ જેમ શિયાળાની શરૂઆત થશે તેમ સ્વાસ્થ્યને અને સ્કિનને લગતી પણ અનેક સમસ્યાઓ ઊભી થશે. જેમાંની એક છે
શું તમને ક્યારેય પેટમાં ડાબી બાજુ દુખાવો થાય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પેટમાં દુખવું એ એક સામાન્ય બાબત છે.
ફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે?
ભારતીય ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાડાની સમસ્યા ફરી એકવાર વકરી હોવાનું સામે આવતા પ્રજાની પરેશાનીમાં વધારો થયો છે