પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.
પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.
જો આપણે સ્વાસ્થ્યને સારું રાખવું હોય, તો આપણા આંતરડાનું સ્વસ્થ હોવા જરૂરી છે. ઘણી વખત આંતરડામાં કરોડો બેક્ટેરિયા વધવા લાગે છે
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે,
ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.
લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે.