વડોદરાવડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા By Connect Gujarat 03 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન અમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
Featuredરામનવમીની શોભાયાત્રામાં પંચમહાલના હાલોલમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા By Connect Gujarat 30 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ઝૂલૂસ નિકળ્યા ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા By Connect Gujarat 09 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ : પૌડી ગઢવાલ જિલ્લામાં સરઘસથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 25 લોકોના મોત By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: રાજકીય આગેવાન તારાચંદ છેડાનું નિધન,પાલખી યાત્રામાં અગ્રગણ્ય આગેવાનો જોડાયા રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું નિધન થતાં તેઓની પાલખી યાત્રામાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા By Connect Gujarat 24 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ : ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો 16 શખ્સોનું પૂર્વ આયોજીત "કાવતરું", તપાસ અર્થે SITની રચના રામનવમીએ ખંભાતમાં થયેલા પથ્થરમારાનો મામલો રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું કર્યું પ્લાનિંગ મુખ્ય 6 આરોપીઓએ કાવતરાને આપ્યો હતો અંજામ By Connect Gujarat 13 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજપીપળામાં નિર્માણ પામેલ ભવ્ય મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું... નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 23 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું. By Connect Gujarat 01 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn