ભરૂચ: એક્ષપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ કહ્યું, નેતાઓએ હવે અમારા ગામમાં મત લેવા આવવુ નહીં
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે.
ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. '
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે.
સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વળતરની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ સાથે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું