ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે
વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.
સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાઓમાં ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે.
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ED દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી તપાસ અર્થે સમન્સ મોકલી કલાકો સુધી પૂછતાછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે,
રાજ્યભરમાં સમાન કામ, સમાન વેતનની માંગ સાથે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિએટર બહેનો ઘણા સમયથી લડત ચલાવી રહી છે
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો.