ગુજરાત નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય? રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે. By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન... સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ, અમરેલી અને જુનાગઢમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું... જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, By Connect Gujarat 04 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ, સમાજના આગેવાનોનું કલેક્ટર કચેરીએ આવેદન પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat 02 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી-ખીજડિયા બ્રોડગેજ રેલ્વે લાઇનનું PM મોદીએ કર્યું ઈ-ખાતમુહૂર્ત, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત... ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ અમરેલી : વિદ્યાસભા સંકુલ ખાતે સ્કૂલ ઓફ એક્સીલન્સનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું... શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ... ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરાયો વિકસિત ભારત સંકલ્પ રથનો પ્રારંભ મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રિમંત્રી પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 30 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn