ભાવનગર: ભેળસેળ કરીને પનીર બનાવતી ફેકટરીમાં આરોગ્ય વિભાગના દરોડા, 108 કીલો પનીરનો કરવામાં આવ્યો નાશ
નફા ખોરીના લાલચીઓ વારતહેવારમાં પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે
નફા ખોરીના લાલચીઓ વારતહેવારમાં પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે રાવપુરા વિસ્તારમાં આવેલ દવાની દુકાનો પર દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે માટી ખનન ચાલી રહ્યું છે
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના ખાડી ફળીયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા
આવકવેરા વિભાગ (IT)ની ટીમ દિલ્હીની BBCની ઓફિસે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 60થી 70 IT અધિકારીની ટીમ દરોડામાં સામેલ છે.
સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.