ગુજરાતનર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું By Connect Gujarat 25 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતNDRFની ટીમની સરહાનીય કામગીરી,રાજપીપળા ખાતે 4 અને કરજણ નદીના કાંઠે 9 લોકોના મધરાતે જીવ બચાવ્યા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિમાં NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. By Connect Gujarat 12 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા,સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું છે By Connect Gujarat 11 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળા-કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવાની માંગ,રાજવી પરિવારે PMને કરી રજૂઆત રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે By Connect Gujarat 06 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજપીપળામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન, અડચણો દૂર કરવા પાલિકાનું અભિયાન શરૂ શહેરમાં વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે દોડી રહેલી ટ્રેન સેવા બંધ, સ્થાનિક વેપારીઓની મુશ્કેલી વધી રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે . By Connect Gujarat 11 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: દાહોદના સાંસદ જશવંત સિંહ ભાભોરે રાજપીપળાની લીધી મુલાકાત, વિવિધ પ્રશ્નોના નિરાકરણની આપી ખાતરી ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી.રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તેઓએ વિસ્તારના પ્રશ્નો બાબાતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી By Connect Gujarat 04 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ચૈત્રી નવરાત્રીમાં આ મંદિરમાં આવેલ કૂવાનું પાણી પીવાથી મનોકામના થાય છે પૂર્ણ,જુઓ શું છે મહત્વ રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. By Connect Gujarat 05 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું આસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.ન By Connect Gujarat 04 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn