નર્મદા: આદિવાસીઓના પરંપરાગત ઘેર નૃત્યએ જમાવ્યું આકર્ષણ,યુવાનોએ સ્ત્રી વેશ ધારણ કર્યો
ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી
નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-19 હોસ્પિટલના બીજા મળે આઇસીયુ વોર્ડમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી
આઝાદી બાદ પ્રથમ વખત ભૂગર્ભ યોજનાનો થશે લાભ, રાજપીપળા પાલિકા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, ભરુચ સાંસદ દ્વારા સ્થળ ચકાસણી કરાઇ
નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,