Home > ram mandir
You Searched For "Ram mandir"
PM મોદી તેમના ઉપવાસ દરમિયાન પી રહ્યા છે માત્ર નારિયેળ પાણી, જાણો આ પીણાના ફાયદા..!
21 Jan 2024 7:16 AM GMTઅયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકને હવે થોડો જ સમય બાકી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે ભાગ લેશે.
ગુજરાતની આ જગ્યાએ આવેલું છે લંકાપતિ રાવણનું ગામ, વાત જાણીને નવાઈ લાગી, તો જુઓ આ અહેવાલ...
20 Jan 2024 9:09 AM GMTતા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
19 Jan 2024 11:15 AM GMTરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
અયોધ્યામાં પરમાણુ હુમલાનો સામનો કરવા માટે ટીમ હાજર, NDRFના HAZMAT વાહનોની શહેરમાં એન્ટ્રી ..
19 Jan 2024 10:43 AM GMTરામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ કૂદકો મારી 'જય શ્રી રામ'નું બેનર ફરકાવ્યું..!
18 Jan 2024 12:50 PM GMTવડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું.
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”
18 Jan 2024 7:25 AM GMTઅયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે
સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન
16 Jan 2024 10:29 AM GMTભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.
સુરતના 2 મિત્રોએ લક્ઝુરિયસ કારને રામભક્તિના રંગે રંગી અયોધ્યા યાત્રાએ નીકળ્યા..!
16 Jan 2024 10:11 AM GMT22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. દેશભરમાં રામભક્તિનો માહોલ છે.
આ વસ્તુઓ સાથે તમે રામ મંદિરમાં પ્રવેશી શકશો નહીં, જાણો શું છે નિયમો..!
15 Jan 2024 9:13 AM GMT22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિદેશોમાં જોવા મળશે, અમેરિકામાં વિવિધ સ્થળોએ લાગ્યા હોર્ડિંગ્સ..!
13 Jan 2024 7:15 AM GMTઅયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ હવે દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે.
આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi
12 Jan 2024 5:59 AM GMTદેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!
8 Jan 2024 11:43 AM GMTઅયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.