નાસ્તામાં બનાવો મગફળીના પકોડા અને ચા સાથે તેનો સ્વાદ માણો
લોકો ચા સાથે હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતાં હોય છે એમાય વરસાદની શરૂઆત ઠે ત્યારે અવશ્ય અવનવા ભજીયા અને પકોડા બનાવી અને ચા સાથે ખાતા હોય છે
લોકો ચા સાથે હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતાં હોય છે એમાય વરસાદની શરૂઆત ઠે ત્યારે અવશ્ય અવનવા ભજીયા અને પકોડા બનાવી અને ચા સાથે ખાતા હોય છે
તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.
આજ શરદ પૂનમ કહેવાય છે કે શરદ પૂનમની રાત બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે.
આજે એટલે કે 5 ઓક્ટોબર ભારતભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અસત્ય પર સત્યના વિજય એટલે વિજયાદશમી