હોળીના અવસરે કેમ ગવાય છે ફાગુઆ ગીતો, શું છે પરંપરા?
હોળીના અવસરે ફાગુઆ ગીતો ગાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. હોળીના દિવસે ગાવામાં આવતા ગીતો લોકોને એકબીજા તરફ આકર્ષિત કરે છે અને દરેક જણ પોતપોતાની દૂરી ભૂલીને રંગોનો તહેવાર પોતાની વચ્ચે ઉજવે છે.
હોળીના અવસરે ફાગુઆ ગીતો ગાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. હોળીના દિવસે ગાવામાં આવતા ગીતો લોકોને એકબીજા તરફ આકર્ષિત કરે છે અને દરેક જણ પોતપોતાની દૂરી ભૂલીને રંગોનો તહેવાર પોતાની વચ્ચે ઉજવે છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
આસ્થાનું મહાપર્વ છઠ પૂજા કહેવાય છે કે ખૂબ મુશ્કેલ છે છઠ પુજા વ્રતના નિયમો, આ મહાન ઉત્સવનો આજે બીજો દિવસ છે.
જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવા અંગેનો વિડીયો વાયરલ થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે