અમદાવાદ : આધુનિકતા અને વારસાના અનોખા સંયોજન સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ કરાશે..!
જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.