Connect Gujarat

You Searched For "renovated"

ભાવનગર : રૂ. 604 લાખના ખર્ચે ભાવનગર મનપા કચેરી માર્ગનું નવીનીકરણ કરાશે, મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

3 March 2024 7:40 AM GMT
ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળા બિસ્માર માર્ગનું રૂ. 604 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે.

ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

10 Feb 2024 9:02 AM GMT
કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.

ભરૂચ : રૂ. 3.65 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરાશે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

13 Jan 2024 6:17 AM GMT
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

ભરૂચ: આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવેના માર્ગનું કરવામાં આવશે નવીનીકરણ,MLA ડી.કે.સ્વામીના હસ્તે કરાયું ભૂમીપૂજન

20 Oct 2023 8:17 AM GMT
જંબુસરના MLA ડી.કે.સ્વામીના હસ્તે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ના માર્ગના નવીનીકરણની કામગીરીનું ખાતમૂર્ત કરવામાં આવ્યુ છે

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો કરશે પ્રારંભ, દેશભરના 508 સ્ટેશનોનું કરવામાં આવશે નવીનીકરણ

6 Aug 2023 3:35 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. આ યોજના હેઠળ એક સાથે દેશભરના 508 સ્ટેશનોનું નવીનીકરણ...

ભરૂચ-અંકલેશ્વર રેલ્વે સ્ટેશનનું કરવામાં આવશે નવીનીકરણ, રવિવારે PM મોદી કરશે ઇ શિલાન્યાસ

3 Aug 2023 10:32 AM GMT
ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરવામાં આવશે.

ભરુચ : જંબુસરના સામોજ ગામે આંગણવાડીનું કરાયું નવીનીકરણ, ડી ડી ઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન

3 Jun 2023 11:07 AM GMT
ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : આધુનિકતા અને વારસાના અનોખા સંયોજન સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ કરાશે..!

18 March 2023 8:10 AM GMT
જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર...

ભરૂચ: વાલિયાથી નેત્રંગને જોડતા 30 કિલોમીટર લાંબા માર્ગનું થશે નવીનીકરણ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું ખાતમુર્હુત

28 Sep 2022 12:36 PM GMT
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જોડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.