Connect Gujarat

You Searched For "repair"

અંકલેશ્વરથી પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, માર્ગના સમારકામ અંગે મામલતદાર કચેરીએ આવેદન અપાયું...

21 Feb 2024 12:16 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગર: તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવા આદેશ

20 May 2023 12:10 PM GMT
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ: દહેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ, માર્ગના સમારકામની માંગ

30 Sep 2022 11:09 AM GMT
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.

ભરૂચ : નવરાત્રી અને ઇદે-મિલાદ પૂર્વે બિસ્માર માર્ગોના સમારકામ સહિતની માંગોને લઈ વિપક્ષનું પાલિકાને આવેદન

24 Sep 2022 12:05 PM GMT
નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે...

ગાંધીનગર: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.500 કરોડની ફાળવણી કરાય.

23 Sep 2022 9:08 AM GMT
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે

ભરૂચ: નશેમન પાર્કથી જે.બી.મોદી પાર્કનો માર્ગ પુનઃ શરૂ કરવાની માંગ ,સ્થાનિકોએ ઢોલ નગારા સાથે કર્યું વિરોધ પ્રદર્શન

12 Sep 2022 8:11 AM GMT
બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન...

ગાંધીનગર : રાજ્યભરમાં બિસ્માર માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રીએ બેઠક યોજી, ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચન કર્યું

30 Aug 2022 11:08 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન ચોમાસાના કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની બિસ્માર માર્ગો બાબતે સરકારને ટકોર કહ્યું "'ચોમાસું જતુ રહેશે સત્તાધીશો ફરી ઊંઘી જશે"

20 July 2022 6:55 AM GMT
હાઇકોર્ટે વધુ સુનાવણી 25 જુલાઇ પર મુલતવી રાખી છે બિસ્માર રોડ-રસ્તા અને રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કરેલા અનેક નિર્દેશોનું પાલન નહીં થતા કન્ટેમ્પટ પિટિશન...

ચંદ્રની ધરતી પણ કહેતી હશે આના કરતાં અમારા માર્ગો સારા ! જુઓ ભરૂચથી જંબુસરને જોડતા રોડની પરિસ્થિતિ

14 July 2022 12:23 PM GMT
ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

અમરેલી : ધાતરવડી માઈનોર કેનાલમાં ભંગાણ, તંત્ર દ્વારા સમારકામ નહીં કરાતા ખેડૂતોમાં રોષ...

7 March 2022 8:56 AM GMT
જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.

ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

26 Oct 2021 7:07 AM GMT
અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

કરો એક વોટ્સએપ તમારા ખરાબ રસ્તા થશે રીપેર; જાણો શું છે સરકારનું મહાઅભિયાન

23 Sep 2021 4:47 AM GMT
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફાળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે...