AAPના લેટરપેડ પર 43 કાર્યકરોના રાજીનામા, જિલ્લા પ્રમુખે કહ્યું : આ લોકો ચૂંટણી બાદ નિષ્ક્રિય હતા..!
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે.
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે.
40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે.
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિ કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઇ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યું છે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં 11,000 લોકોને છૂટા કર્યા છે. માર્કે આ છટણી માટે માફી પણ માંગી છે
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.