ભરૂચ: શુકલતીર્થ માર્ગ પર બાઈક વૃક્ષ સાથે ભટકાતા 2 યુવાનોના મોત
ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા
ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા
શહેરના વોર્ડ નંબર-2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.
તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે.
માઢીયાથી વલ્લભીપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી જતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.