સનાતન ધર્મમાં તુલસી પૂજાનું ખાસ મહત્વ, જાણો તેના પાલન કરવાના નિયમો...!
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે.
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે.
ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.
નવરાત્રીમાં ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આજે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધિત ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ગ્રહણને કારણે થતી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. ટ્રેનથી મુસાફરી કરતાં સમયે આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.