સાબરકાંઠા: રંગમંચના 'તારો' ખરી પડ્યો; લંકેશ અરવિંદ ત્રિવેદીનું નિધનથી તેમના વતન ઇડરમાં શોક
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
વરસાદ ઓછો હોવાથી સમગ્ર જિલ્લો બન્યો દુષ્કાળગ્રસ્ત, ગૌશાળાઓ સહિત પાંજળાપોળોમાં પડી ઘાસચારાની ઘટ.
વિજયનગર ઓળખાય છે ગુજરાતનું મીની કાશ્મીર તરીકે, સહેલાણીઓ મીની કાશ્મીરની મુલાકાત લેવા ઉમટી પડ્યા.
અનાજનો પુરતો જથ્થો મળતો ન હોવાનો આક્ષેપ, પાંચ ગામની વચ્ચે એક જ સસ્તા અનાજની દુકાન.
પાણીમાં યોગ કરતા હિંમતનગરના 61 વર્ષિય વૃદ્ધ, અન્યોને પણ પાણીમાં યોગ કરવાની આપે છે પ્રેરણા.