સાબરકાંઠા: તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યો હોવાના વિડીયો વાઇરલ
સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા
સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા
ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.
અચાનક જ નાહવા પડેલા બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે બાળકો બહાર નીકળી ગયા હતા.
સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે
રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.
ભિલોડા તાલુકાના મુનઈ ગામ ખાતે 975 વર્ષ જૂની વાવ આવેલી છે. અહીંથી વર્ષો પહેલા બ્રહ્માણી માતાજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી.
જિલ્લાના હિંમતનગરમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુર્હુત ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.