ભરૂચ અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં ઝળક્યા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીની શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજ GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 27 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં સ્મૃતિ પર્વની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ યોજાય સ્મૃતિ પર્વ નિમિત્તે બુક રીવ્યુ , નૃત્ય તથા ડી.એ.આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાઇ By Connect Gujarat Desk 20 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વર્ગ પ્રવૃત્તિ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં વર્ગ પ્રવૃત્તિ અંતર્ગત તમિલનાડુ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “માતૃ પૂજન” કાર્યક્રમ યોજાયો, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રહ્યા ઉપસ્થિત... સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુથી દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn