બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાશે સ્થાપન...
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નવું આકર્ષણ, હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નવું આકર્ષણ, હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના 174મા પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી.
સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.
નવસારી ખાતે આવેલા ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતી દિવસે ભાવિક ભક્તો પહોંચ્યા