મનોરંજનબેક ટુ બેક ફ્લોપ ફિલ્મોથી ડરી ગયો ખેલાડી અક્ષય કુમાર? મોટા પડદા પર રિલીઝ નહીં થાય 'ઓહ માય ગોડ 2' આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી By Connect Gujarat 16 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં... જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, 27 KM દૂર દરિયામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, By Connect Gujarat 11 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાપાકિસ્તાનઃ પેશાવર બ્લાસ્ટ બાદ પાકિસ્તાની પોલીસમાં ભય, વાંચો પોલીસકર્મીએ શું કહ્યું..? પાકિસ્તાનના પેશાવર શહેરમાં મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ત્યાંની પોલીસ પણ ગભરાટ અને મૂંઝવણનો શિકાર બની છે. By Connect Gujarat 03 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલીમાં ગેસ ગળતરની ઘટના બાદ જવાબદારો સામે પગલા ભરવા સંજાલી ગામના લોકોની માંગ પાનોલી જી.આઈ.ડી.સી.માં આગ બાદ ગેસ ગળતરની ઘટનામાં આજુબાજુના ગ્રામજનોમાં ફેલાયેલ ભયને લઇ અંકલેશ્વરની સંજાલી ગામ પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી By Connect Gujarat 12 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : 40 મિનિટમાં ધરતીકંપના 2 આંચકા આવતા મીતીયાળા પંથકની ધરા સાથે લોકો પણ ધ્રુજ્યા… અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આવતા આંચકાઓથી ધરા સાથે લોકો પણ ધ્રુજી રહ્યા છે. By Connect Gujarat 27 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સુંદરપુરા ગામની ૭ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા અંગૂઠાનો ભાગ જ તોડી નાખ્યો,ગ્રામજનોમાં ભયનો માહોલ ગામમાં ઘરની પાછળના ભાગે રમી રહેલી બાળકીને શ્વાને બચકુ ભરતા બાળકીનો અંગૂઠાનો આગળનો ભાગ તોડી નાખ્યો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી. By Connect Gujarat 27 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : DGVCLના LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ,વાયરમેનની ત્વરિત કામગીરીથી નુકશાન ટળ્યું નબીપુરમાં DGVCLના DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળી જવા પામ્યું... By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn