ગાંધીનગર: રાજયમાં તા.2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થશે
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો.
પી.એમ.મોદીના વતન વડનગરની કાયાપલટ, પી.એમ.મોદીની સ્કૂલ બનશે પ્રેરણા કેન્દ્ર.
PM મોદીએની શાળાને ઐતિહાસિક સ્થળ બનાવવાનું કાર્ય શરૂ, વડનગરની સ્કૂલના વારસાને જાળવવા રાજ્ય સરકાર સજ્જ.
સરહદી વિસ્તાર કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહી છે પ્રગતિ, માંડવી તાલુકાના ગોધરાની પ્રા.શાળા બની ખૂબ અનોખી.
ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા માંગ, ટ્યુશન કલાસ શરૂ થઈ શકે તો શાળા કેમ નહીં ?