ભરૂચ: સેવાયજ્ઞ સમિતિ દ્વારા એસિડ ગટગટાવી જનાર મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન અપાયું !
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓના પરિવાજનોનો સંપર્ક કરી તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું છે.
ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું