ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા