ગુજરાતશામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી. આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા By Connect Gujarat 03 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : સંગીત અને ભક્તિના સમન્વય સમા શામળાજી મહોત્સવનું 2 દિવસીય ભવ્ય આયોજન... સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 02 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 07 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅરવલ્લી : 3 વર્ષે એક વાર આવતી અધિક પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું... અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિજ ચોમાસાની શરૂઆતે જ ધોવાયા, વાહન ચાલકોને હાલાકી By Connect Gujarat 12 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી:મેઘરજ અને શામળાજીમાં ધોધમાર વરસાદ, બેન્ક અને પેટ્રોલપંપમાં પણ પાણી ફરી વળ્યા અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે By Connect Gujarat 19 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn