ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...
હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.
હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.
ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે.