આંધ્રપ્રદેશના દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ ઝડપાયા, SIT એ ચાર્જશીટમાં આરોપી બનાવ્યા
ચાર્જશીટ મુજબ, YSRCP સરકારે દારૂ વિતરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે દારૂ નીતિ ડિઝાઇન કરી હતી, જેનાથી આરોપી અધિકારીઓ મોટા કમિશન કમાઈ શક્યા હતા.
ચાર્જશીટ મુજબ, YSRCP સરકારે દારૂ વિતરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે દારૂ નીતિ ડિઝાઇન કરી હતી, જેનાથી આરોપી અધિકારીઓ મોટા કમિશન કમાઈ શક્યા હતા.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે,
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે