નર્મદા : MP મનસુખ વસાવાના આક્ષેપોનું ખંડન કરતા MLA ડો.દર્શન દેશમુખ, માનહાનીનો દાવો કરવાની ઉચ્ચારી ચીમકી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે,જેના કારણે ફિલ્મ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આરજેડી ઉમેદવાર અને વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું કે આ વખતે, રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના લોકો ધારાસભ્ય નહીં, પણ મુખ્યમંત્રી પસંદ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા "બિહાર રાજ્ય જીવિકા નિધિ ઋણ સહકારી સંઘ લિમીટેડ"ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.