SOU જવાનો માર્ગ બનશે મોકળો : કરજણ-ચોરંદા-માલસર અને જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું કરાશે ગેજ કન્વર્ઝન
SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.
SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા
દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.