કેનેડામાંથી 700 ઈન્ડિયન સ્ટુડન્ટ્સને કાઢી મૂકાશે, ફેક ઑફર લેટરથી એડમિશનનો આરોપ
કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી શકે છે ભારત, કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે.
કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી શકે છે ભારત, કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે.
કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયુ છે જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહયો છે
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.