દિલ્હીમાં પિતાએ ચાર દિવ્યાંગ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવનસંકેલી નાખતા અરેરાટી વ્યાપી
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
દુનિયા | Featured | સમાચાર, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો, ભારતીય દૂતાવાસના પરિસરમાંથી અધિકારીનો મૃતદેહ મળી આવ્યો
સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકીનો પર્દાફાશ કરી કતારગામ પોલીસે રાજસ્થાનથી એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું.
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામ નજીકથી ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.