સુરત: BJPનું ઓપરેશન ડિમોલિશન, આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા
પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે,
પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે,
સુરત શહેરના સચીન જીઆઈડીસીમાં જ મોબાઈલની દુકાન ચલાવતાં દુકાનદારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.
સુરત માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી.
પોલીસે રૂ. 33.47 લાખનો 334.740 કિલોગ્રામ ગાંજો, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 33.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો