સુરત : રૂદરપુરામાં અનાજના વેપારીને ચપ્પુના ઘા ઝીંકાયા, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા
વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.
વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.
સુરત શહેર તથા જિલ્લામાં વધુ વકરતો રોગચાળો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો.
સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે.
સુરતમાં ચંદ્રયાન 3ની સફળતા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાર્થના કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3ની રંગોળી બનાવવામાં આવી હતી.
બ્રિજ સીટી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં વધુ 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.