સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના પહેલા દરબારનું કાઉન્ટડાઉન શરૂ,ધોમધખતા તાપમાં લોકો ઉમટ્યા
કાપડનગરી સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલો દરબાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે
કાપડનગરી સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલો દરબાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે.
યુવકે અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો, ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું
પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો
સુરત મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા