સુરેન્દ્રનગર : સાયલના આશીર્વાદ વિકલાંગ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવ્યા કલાત્મક દિવડા...
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
જવાહર નવોદય વિદ્યાલય પુના રીજન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 2 દિવસીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.