સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ
પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું..
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી
જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે...
જિલ્લાના બુબવાણા નજીક શ્રમિકો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ટ્રેક્ટરમાં સવાર શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો.
લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.