સુરેન્દ્રનગર: ખારાઘોડામાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી
ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
સુરેન્દ્રનગરમાં પરવાનગી વગર ચાલતા બે ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાય.રાજકોટની ઘટના બાદ સીલ કરવામાં આવેલા ગેમ ઝોનમાં સીલ માર્યા પહેલા અનેક ક્ષતિઓ તેમજ મનોરંજનના જાહેર જગ્યાનું લાઇસન્સ, વગર ચલાવતા હોવાનું ખુલવા પામ્યું હતું.
RSS દ્વારા આગામી વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરની કે.પી.બોર્ડિંગ સ્કૂલ ખાતે પ્રશિક્ષણ વર્ગના જાહેર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.