ગુજરાત સુરેન્દ્રનગર : ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 20 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર લખતરમાં રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ લખતર ખાતે શ્રેયાંસ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા 45 વર્ષે સુરેશભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 25 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર લીંબડી ખાતે હંસ ધ્વનિ સંગીત કાર્યક્રમનું આયોજન સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 25 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : સ્વિમિંગ પુલમાં વિવિધ યોગ આસનો કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું ધ્રાંગધ્રાનું ક્લબ-7 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં ઈદના દિવસે જ સાસુ અને જમાઈનું હાર્ટએટેકથી મોત હોસ્પિટલમાં જમાઈનું મોત થયું હોવાના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.. By Connect Gujarat 17 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાય સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજનની ચર્ચા કરવામાં આવી. By Connect Gujarat 15 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર પાટડી-જૈનાબાદ રોડ પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. સમગ્ર મામલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat 10 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગરના દેવસર ગામમાં મહિલાઓ પાણીની એક એક બુંદ વલખાં મારી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં લોકો પીવાના પાણીની એક એક બુંદ માટે રીતસરના વલખા મારતા નજરે પડી રહ્યાં છે. By Connect Gujarat 07 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn