ગુજરાતગીરસોમનાથ: તલાલામાં કેસર કેરીનું કરાયુ મુર્હુત, આટલા રૂપિયામાં થયો પહેલો સોદો ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. By Connect Gujarat 02 May 2024 14:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: તલાલા પંથકની ખુશ્બુદાર કેરીની સુવાસ ફેલાશે વિદેશોમાં,800 ટન કેરીની નિકાસ થાય એવી શક્યતા ગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. By Connect Gujarat 27 Apr 2024 11:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Videosપાણીની તીવ્ર તંગી : ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ટળવળતા ગીર સોમનાથ-તલાલાના 5 ગામ… હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે. By Connect Gujarat 20 Mar 2024 18:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે યુવકોને માર મારવામાં આવ્યો, મામલતદારને પાઠવાયું આવેદનપત્ર ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો. By Connect Gujarat 16 Dec 2023 17:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાજ્યના 220 તાલુકામાં ખાબક્યો વરસાદ, લોધિકા, તાલાલામાં અંકલેશ્વર, વંથલીમાં નોંધાયો 2 ઈંચ વરસાદ By Connect Gujarat 26 Nov 2023 21:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: કેસર કેરીથી તલાલા મેંગો યાર્ડ છલકાયું,સસ્તા દરે મળી રહી છે કેરી ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે. By Connect Gujarat 18 May 2023 16:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: ભર ઉનાળામાં તાલાલાના રાયડી ગામે પાણી માટે ગ્રામજનો મારી રહ્યા છે વલખા તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે. By Connect Gujarat 13 May 2023 13:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: તાલાલા ગીરના ખેડૂતે વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતા મેળવી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે By Connect Gujarat 06 Apr 2023 13:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપચૂંટણી ટાણેજ કોંગ્રેસનો વધુ એક કાંગરો ખર્યો, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. By Connect Gujarat 09 Nov 2022 13:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn