ગીરસોમનાથ: તલાલામાં કેસર કેરીનું કરાયુ મુર્હુત, આટલા રૂપિયામાં થયો પહેલો સોદો
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે.
ગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે.
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો.
ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે.
તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે.