ભરૂચ જિલ્લામાં 548 વિદ્યાસહાયકોની કરાશે ભરતી, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરાશે !
ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
12મું પાસ કર્યા પછી જ આવા ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે,
આજે પણ ધો-૧ થી ૪ના વિદ્યાર્થીઓ ધોમ તાપમાં ખુલ્લામાં અને શાળાની લોબીમાં બહાર અભ્યાસ કરતા નજરે પડે છે.
રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે
છેવાડાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત